ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.
ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી, ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ… તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર…
કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.
જાણીતા કથાકાર શ્રી કાલીબાપુ બારોટ જી સાથે થયેલ વાર્તાલાપ માં બાપુશ્રી ચે પોતાની શ્રેષ્ઠ બારોટ જ્ઞાતિ વિષે કરેલી અમુલ્ય વાતો પૂજ્ય કાલીબાપુ યે જણાવ્યું કે આ ચૌદલોક પૃથ્વી ઉપરના ૭.લોક…
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ
સીજેઆઈ બીઆર ગવઈ એ જજો દ્વારા નિવૃત્તિ પછી તરત જ સરકારી પદો લેવા અથવા ચૂંટણી લડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આવી પ્રવૃત્તિઓ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતામાં…
સુપ્રીમ કોર્ટે કહ્યું ગમે તેવા મોટા અધિકારી હોય, કોર્ટના આદેશનું પાલન કરવા બંધાયેલા છે, હાઇકોર્ટની ના છતાં પરાણે ઝૂંપડા હટાવ્યા ડે. કલેક્ટરનું પદ ગયું, ૨ માસની કેદ.
ડિમોલિશનના કેસમાં સુપ્રીમ કોર્ટે અધિકારીઓ માટે બોધપાઠ સમાન ચુકાદો આપ્યો હતો. આંધ્ર પ્રદેશના એક અધિકારીએ હાઇકોર્ટે ના પાડી હોવા છતા બળજબરીથી ગરીબોના અનેક ઝૂંપડા હટાવી નાખ્યા હતા અને તેમને રોડ…
રેમન્ડના પૂર્વ ચેરમેન અને ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપત સિંઘાનિયા હાલ જીવનમાં ખૂબ જ મુશ્કેલ પડાવ પર છે.
રેમન્ડના પૂર્વ ચેરમેન અને ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપત સિંઘાનિયા હાલ જીવનમાં ખૂબ જ મુશ્કેલ પડાવ પર છે. પુત્ર ગૌતમે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ ભાડાના મકાનમાં રહે છે.…
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો…
ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.
આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે, કારણ કે આટલા મોટાપાયે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ મહિલા અધિકારીઓ માટે ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ કરવું દુર્લભ છે. આવા ઉચ્ચ કક્ષાના બ્રીફિંગમાં મહિલા અધિકારીઓની હાજરી અને…
પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.
યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ…
રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન
પુરુષ ને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે ઃ હાઈકોટ નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે રેપની એક ફરિયાદ રદ કરતો આદેશ આપતી વખતે કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓ સામેના…
જમતારા અને નુંહનું સ્થાન ભરતપુર અને ઉત્તરપ્રદેશના મથુરાએ લીધું. દેશના સાઇબર ક્રાઇમ પૈકી ૧૦જિલ્લામાં ૮૦ટકા ક્રાઇમઃ ભરતપુર નવો અડ્ડો
એક સમયે ભારતમાં સાઇબરક્રાઇમ માટે ઝારખંડનું જમતારા અને હરિયાણાનું નુહ જાણીતું હતું. હવે તેમનું સ્થાન રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ લઈ લીધું છે. આઇઆઇટી -કાનપુર દ્વારા ઉભા થયેલા એ…

