શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.
અહેવાલ:- કનુભાઈ ખાચર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં…
સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના…
હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરમાં ટ્રાફિક નિવારણ માટે કરવામાં આવેલ પોલીસ ડ્રાઈવમાં ૧૦૦થી વધુ વાહન ચાલકો રોંગ સાઈડ આવતા દંડાયા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં તથા સહકારી જીન…
હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા
એલસીબીએ રૂ.૩૮.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો: હિંમતનગર: રાજસ્થાન અને હરિયાણા થી સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા માર્ગો ઉપર થઈને રોજનો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતના જુદા જુદા મથકો ઉપર ઠલવાતો હોવાનું…
ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર પોલીસે બે ગાડી અને મોબાઈલ સહિત રૂપિયા 9 લાખનો મુદ્દા માલ કબજે લીધો. સાબરકાંઠા એસઓજીએ ગાંજાની ડિલેવરી આપતા ઝડપી લીધા: સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે મંગળવારે ઇડર…
સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે. સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા…
ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર ગાંધી ના ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલીઃચાર મહાનગરોમાંથી કુલ ૨ કરોડ, ૬૦ લાખથી વધુનો દારૃ પકડાયો છે, જેમાં સૌથી વધુ દારૂ વડોદરા શહેરમાંથી ઝડપાયો જયારે જુગારમાં સુરત…
પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.
યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ…
ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.
રિપોર્ટર:- જીગ્નેશ સોની (હિંમતનગર) હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ચોરીની બે મોટી ઘટનાઓ બની છે તેમ છતાં ગાંભોઈ પોલીસ સઘન પેટ્રોલિંગના પોકળ દાવા કરી રહી…
સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી
રિપોર્ટ:- જીજ્ઞેશ સોની હિંમતનગર હાઈવે ઓર્થોરીટીના અધિકારીઓએ હિંમતનગરના પીપલોદીના ગ્રામજનોને અને હિંમતનગર નગરપાલિકાને સાંભળ્યા,સહકારી જીન ઓવરબ્રિજના કામગીરીની મુલાકાત લીધી . સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં.૪૮ પર…