પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ…

ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

રિપોર્ટર:-  જીગ્નેશ સોની (હિંમતનગર) હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ચોરીની બે મોટી ઘટનાઓ બની છે તેમ છતાં ગાંભોઈ પોલીસ સઘન પેટ્રોલિંગના પોકળ દાવા કરી રહી…

સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

રિપોર્ટ:- જીજ્ઞેશ સોની હિંમતનગર હાઈવે ઓર્થોરીટીના અધિકારીઓએ હિંમતનગરના પીપલોદીના ગ્રામજનોને અને હિંમતનગર નગરપાલિકાને સાંભળ્યા,સહકારી જીન ઓવરબ્રિજના કામગીરીની મુલાકાત લીધી . સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં.૪૮ પર…

જમતારા અને નુંહનું સ્થાન ભરતપુર અને ઉત્તરપ્રદેશના મથુરાએ લીધું. દેશના સાઇબર ક્રાઇમ પૈકી ૧૦જિલ્લામાં ૮૦ટકા ક્રાઇમઃ ભરતપુર નવો અડ્ડો

એક સમયે ભારતમાં સાઇબરક્રાઇમ માટે ઝારખંડનું જમતારા અને હરિયાણાનું નુહ જાણીતું હતું. હવે તેમનું સ્થાન રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ લઈ લીધું છે. આઇઆઇટી -કાનપુર દ્વારા ઉભા થયેલા એ…

ગુજરાત હાઇકોર્ટની સરકારને તાકીદ : પોલીસની તોડબાજી અંગે ફરિયાદ કરવા હેલ્પ લાઇન નંબર જાહેર કરો.

અમદાવાદ એરપોર્ટથી રાત્રે ઘેર જતાં દંપતિને આંતરી ખોટી રીતે ડરાવી ધમકાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી ટ્રાફિક પોલીસના ત્રણ જવાનો દ્વારા રૂ.૬૦ હજારનો તોડ કરવાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે દાખલ…

ક્રૂરતાના સંદર્ભમાં પતિની પ્રેમિકા સામે કલમ ૪૯૮ A હેઠળ કેસ ચલાવી શકાય નહીંઃ HC

ક્રૂરતાનાં સંદર્ભમાં પતિની પ્રેમિકા સામે IPCની કલમ ૪૯૮ A હેઠળ કેસ ચલાવી શકાય નહીં તેમ એક શકવતી ચુકાદામાં કેરળ હાઈકોર્ટે ઠરાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું હતું કે પતિની પ્રેમિકાએ લગ્ન વિના…

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વિરોધ પક્ષના સભ્યોએ પત્ર લખ્યો, કોરોનામાં મૃત્યુ પામનાર વકીલોના મૃત્યુ સહાય કૌભાંડમાં કાર્યવાહી કરવા રજૂઆત.

કોરોનાકાળમાં મૃત્યુ પામનાર વકીલોના વારસોને સહાય ચૂકવવામાં આવેલ મોટી રકમની ગુજરાત બાર કાઉન્સિલમાંથી ઉચાપત થયાનું સામે આવ્યું હતું ત્યારે આ કૌભાંડના કસૂરવાર લોકો સામે શું કાર્યવાહી કરી તેને લઇ ગુજરાત…

અમદાવાદ: ઓઢવ પોલીસ ની કામગીરી પ્રોહીબીશનના ગુનાના એક વર્ષથી નાસતા ફરતા આરોપીબેનને પકડી પાડતી ઓઢવ પોલીસ.

અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ સેકટર–૨ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ આઈ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ…

અમદાવાદ: SOG એ MD ડ્રગ્સ પેડલરો પર સપાટો બોલાવતા અનેક પેડલરો પોલીસની બીકથી ભુગર્ભમાં ઉતરી ગયા.

SOG એ MD ડ્રગ્સ પેડલરો પર સપાટો બોલાવતા અનેક પેડલરો પોલીસની બીકથી ભુગર્ભમાં ઉતરી ગયા અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે ત્યારે અમદાવાદના યુવાનોને નાસાના રવાડે ચડાવવા માંગતા ડ્રગ્સ…

અમદાવાદ: નરોડા સ્વપ્નિલ આકૅડમા એક સફાઈ કામ કરતી મહિલા ને કૃરતાપુવૅક હત્યા કરવામાં આવી.

પ્રાથમિક માહિતી મુજબ અનિતાબેન વિનોદભાઈ વાઘેલા 108 કોલ સેન્ટર સામે આવેલ સ્વપ્નિલ આર્કેડમાં પાંચમા માળે ઓફિસમાં સફાઈનું કામ કરે છે. જેઓ 18/07/2023ના રોજ સફાઈ કરવા હેતુ સ્વપ્નિલ આર્કેડમાં આવેલ ઓફિસે…

You Missed

ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.
કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.
ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.
જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ
આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે