ખેડા જિલ્લામાં શિક્ષક ભરતી કૌભાં: શિક્ષણ વિભાગ માં બોગસ પ્રમાણપત્રો આધારે 13 શિક્ષકો ની ભરતી

ખેડા જિલ્લા ના શિક્ષણ વિભાગ માં બોગસ પ્રમાણપત્રો આધારે 13 શિક્ષકો ની ભરતી ખેડા જિલ્લામાં શિક્ષક ભરતી કૌભાંડ જાડી ચામડી ના અધિકારીઓ ની બલિહારી તો જુવો આશરે છેલ્લા એક દશકાથી…

ઉતરાયણ પહેલાં જ ચાઈનીઝ દોરીથી ગળું કપાતા બાઈકસવારનું ઘટનાસ્થળે મોત

ચાઈનીઝ દોરીથી ગળું કપાતા બાઈકસવારનું મોત ગળું કપાતા હાઈવે પર લોહીના ફુવારા ઉડયા ખેડા ખેડા જિલ્લાના માતરના સંધાણા ગામ નજીક હાઇવે નંબર 48 પર બાઈક સવારનું ગળામાં ચાઈનીઝ દોરી ભરાઈ…

ખેડા જિલ્લામાં “આવાસ કૌભાંડ’નું ભૂત ધૂણ્યું

મહેમદાવાદના સોજાલીમાં 2014થી 2023 સુધી 75 ટકા આવાસો બનાવ્યા વગર પૈસા ચાઉં કરી ગયા ગ્રામ પંચાયતથી માંડી તાલુકા પંચાયત સુધીના કર્મીઓ અને મળતીયાઓ સામેલ હોવાની બૂ લાભાર્થીને ખબર નથી કે…

મહેમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર આર. અને . ખાંટ સાહેબ દ્વારા મહેમદાવાદ શહેરને સ્વચ્છ શહેર બનવવા સફાઈ અભિયાન પહેલ

મહેમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજ રોજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી ખાંટ સાહેબ દ્વારા મહેમદાવાદ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ગંદકી, કચરો વગેરે ની સફાઈ…

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જાલમપુરામાં લોકમેળાના નામે જુગાર ધામો ભરાયા 

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જાલમપુરામાં લોકમેળાના નામે જુગાર ધામો ભરાયા  સ્થાનિક સરપંચ, માજી સરપંચ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન ની રહેમ નજર હેઠળ ચાલતા જુગારધામ જાલમપુરામાં વર્ષોથી ભરાતા ભાતીગળ મેળામાં ૨૦૦થી…

ભ્રષ્ટાચાર ફુલીયો ફલ્યો: ખેડા જિલ્લાની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ભ્રષ્ટ અધિકારીઓ માટે ખિસ્સા ભરવાની યોજના, 59 લાખનો રોડ 14 મહિનામાં ધોવાઈ ગયો

ખેડા: ખેડા જિલ્લાની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ભ્રષ્ટ અધિકારીઓ માટે ખિસ્સા ભરવાની યોજના બની ગઈ છે. આ યોજના અંતર્ગત બનતા મોટાભાગના રસ્તા 12 થી 14 મહિનામાં જ ધોવાઈ રહ્યા છે.…

માતરના નાદોલી ગામે ખેતરમાં ઝાડ કાપવા બાબતે શખ્સે એકને માથાના ભાગે ધારીયું મારી દીધું, ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે

નડિયાદ માતર પંથકના નાદોલી ગામે ખેતરમાં ઝાડ કાપવા જેવી નજીવી બાબતે ગામના વ્યક્તિએ ધારીયા વડે એક પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. બનાવના 4 દિવસ બાદ હોસ્પિટલમાં ઘાયલ વ્યક્તિની…

કઠલાલ ખાતે ૭૪મો વન મહોત્સવ નાયબ મુખ્યદંડક રમણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો

*ક્લાઈમેટ ચેન્જના દુષ્પરિણામોને નાથવા પાવન વનને વધાવવાનો અવસર – વન મહોત્સવ* **** કઠલાલ ખાતે ૭૪મો વન મહોત્સવ નાયબ મુખ્યદંડક રમણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો *** જિલ્લા કક્ષાના વન મહોત્સવના કાર્યક્રમમાં વૃક્ષ…

નડિયાદ ના ધારાસભ્ય પંકજ દેસાઈ નો અહમ સંતોષવા નડિયાદ નશાબંધી ના ઇન્સ્પેક્ટર કે.વી.સ્વામી ની મહુવા સુરત ખાતે બદલી.

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે નડિયાદ નશાબંધી ઇન્સ્પેક્ટર ની ખાલી પડેલ જગ્યા નો વધારા નો હવાલો એચ.જી.મસાણી,નાયબ નિરીક્ષક આણંદનાઓ ને સોંપાયો છે. નોંધવું રહ્યું કે નડિયાદ નશાબંધી  અધિક્ષક સુશ્રી…

You Missed

હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.
ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.
બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.
ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.
હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.