ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

Views: 19
0 0

Read Time:48 Second

ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી, ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ…

તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અભિયાન ચલાવીને તમામ ઘાયલ યાત્રીઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા .

સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે તેઑ કેદારનાથ જઈ રહ્યા હતા .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

  • Related Posts

    આ સરકારની કઠપૂતળી ઈડી ગ્રાહકને સલાહ બદલ વકીલને સમન્સ પાઠવ્યું, ઈડીએ હદ ઓળંગીઃ સુપ્રીમ વકીલ એસો.


              ઇડીએ સુપ્રીમના વરીષ્ઠ વકીલને સમન્સ આપ્યા બાદ પાછું ખેંચવું પડ્યું. રશ્મિ સાલુજાને સલાહ આપવા બદલ વકીલ અરવિંદ દાતારને સમન્સ પાઠવવામાં આવ્યો હતો કેન્દ્રીય એજન્સી ઇડીની કામગીરી પર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં…


    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.


              જાણીતા કથાકાર શ્રી કાલીબાપુ બારોટ જી સાથે થયેલ વાર્તાલાપ માં બાપુશ્રી ચે પોતાની શ્રેષ્ઠ બારોટ જ્ઞાતિ વિષે કરેલી અમુલ્ય વાતો પૂજ્ય કાલીબાપુ યે જણાવ્યું કે આ ચૌદલોક પૃથ્વી ઉપરના ૭.લોક…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.