શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજ બોટાદ માં વિદાય સહ શુભેચ્છા સમારોહ- 2025 યોજાયો.

Views: 51
0 0

Read Time:2 Minute, 19 Second

રિપોર્ટ :+ કનુભાઈ ખાચર

શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાની સફર પૂરી કરી એ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહનું આયોજન થયું હતું. જેમાં ગુરુકુળના ટ્રસ્ટીશ્રી શાસ્ત્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજી, કેમ્પસ ડારેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટિયાસાહેબ, શાસ્ત્રી શ્રી કુંજવિહારી સ્વામીજી, હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેતા સાહેબ, સ્માર્ટ વિભાગના સંચાલક શ્રી રવિરાજસર, પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી મેણીયા સાહેબ, લોક વિજ્ઞાન કેન્દ્ર માંથી નિકુજભાઈ વગેરે આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો સૌ મહેમાનશ્રીઓએ પોતાના અનુભવો અને પ્રાસંગિક ઉદબોધન કરી સૌ તાલીમાર્થીઓને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે દરેક તાલીમાર્થીઓને સ્મૃતિ રૂપે ભેટ આપી કાર્યક્રમના અંતે સૌએ સમૂહ ભોજન લીધુ હતું.

કાર્યક્રમના બીજા સેશનમાં તાલીમાર્થીઓએ પોતાના બે વર્ષના પ્રતિભાવો રજૂ કર્યા આ સાથે અવનવી ગેમ્સ રમી અને પ્રોજેક્ટર ઉપર ફોટોગ્રાફ્સ અને વિડિયો બે વર્ષની પ્રવૃત્તિઓના- કાર્યક્રમોના ઝાંખી રૂપે સૌએ સાથે મળીને નિહાળી .આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમ. 2ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર ડેકોરેશન પણ સેમ.2 ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.બી.એડ્.કોલેજના સમગ્ર સ્ટાફે સાથે મળીને સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કરવામાં સાથ, સહકાર અને સહયોગ આપી સફળ બનાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શ્રી સ્વામિનારાયણ બી.એડ્. કોલેજ બોટાદ માં વિદાય સહ શુભેચ્છા સમારોહ- 2025 યોજાયો.

  • Related Posts

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન મોતીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત રાજય એસટી નિગમ કચેરીની બહાર તથા શામળાજી અને અમદાવાદ તરફથી આવતા રોડને અદ્યતન બનાવવા તથા આ પ્રવેશદ્વાર પર…


    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબર ડેરીના એક ડિરેક્ટરની આગેવાની હેઠળ પશુપાલકો આજે મૌન રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપશે: સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે ૩ લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીના નિયામક મંડળે…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.