ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખજુદ્રા ગામ ના વતની ચાર વર્ષ થી પાકિસ્તાન ની જેલમાં માછીમાર પરિવાર ને ન્યાય કોણ આપશે..?

Views: 256
3 0

Read Time:1 Minute, 33 Second

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખજુદ્રા ગામ ના વતની ચૌહાણ નાથાભાઈ બાવભાઈ આશરે ચાર વર્ષ પહેલા પોરબંદર માછીમાર નો ધંધો કરવા માટે ગયેલા હતા. દરિયા માં માછીમારી કરવા પાકિસ્તાન બોર્ડર પર થી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ખલાસીઓ ને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજ દિન સુધી ચૌહાણ નાથાભાઈ વતન પરત આવ્યા નથી. નાથા ભાઈ ની ધર્મ પત્ની એ વધુ માં જણાવ્યુ હતુ કે મારા પતિ ની પાછળ જે લોકો પકડાયા હતા તે છુટા થઈ ઘરે આવી ગયા છે. મારે નાના બે બાળકો છે મારા ઘર પરિવાર નુ ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલ છે. સરકાર વહેલી તકે મારા પતિ ને છોડાવે તેવી અપીલ કરી છે. કાગળ ચીઠી માં વધુ ઉલેખ કરાયો છે કે 56 ની સાતી વાળા લાલ આંખ બતાવવા વાળી ગરીબો ની સરકાર કેવા વાળા આજે ગરીબ માછીમારો ને ભૂલી ગયા છે. વર્ષ 2021થી પાકિસ્તાન જેલ માં માછીમાર પરિવાર ને કોણ ન્યાય આપ છે. કોળી સમાજ ના રાજકીય નેતાઓ સામાજિક સંસ્થાઓ આગેવાનો સામાન્ય ગરીબ પ્રજા ને ન્યાય આપવા આગળ આવે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખજુદ્રા ગામ ના વતની ચાર વર્ષ થી પાકિસ્તાન ની જેલમાં માછીમાર પરિવાર ને ન્યાય કોણ આપશે..?

  • Related Posts

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન મોતીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત રાજય એસટી નિગમ કચેરીની બહાર તથા શામળાજી અને અમદાવાદ તરફથી આવતા રોડને અદ્યતન બનાવવા તથા આ પ્રવેશદ્વાર પર…


    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબર ડેરીના એક ડિરેક્ટરની આગેવાની હેઠળ પશુપાલકો આજે મૌન રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપશે: સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે ૩ લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીના નિયામક મંડળે…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    હિંમતનગરના મોતીપુરામાં પ્રવેશદ્વારનું બ્યુટીફીકેશન કરવાના કામનો પ્રારંભ. અડચણો દૂર કરવા માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે કાર્યવાહી શરૂ કરી.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    એક વર્ષ પહેલા રૂ.100નો વધારો કર્યા બાદ પશુપાલકોનો વિરોધ થતાં રૂ.50 ઘટાડ્યા. સાબરડેરીએ સાબરદાણના ભાવમાં રૂ. 50 નો ઘટાડો જાહેર કર્યો.

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    ગુજરાત હાઇકોર્ટ સરકારી અધિકારી કોર્ટમાં ખોટું સોગંદનામું કરશે તો નોકરીથી હાથ ધોવા પડશેઃ HC

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    સાબરકાંઠા જિલ્લામાં 4 પી.આઈ ની આંતરિક બદલી બી.ડિવિઝન પોલીસા સ્ટેશનના પી.એસ.આઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇનો ચાર્જ અપાયો*.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી ની સફળ ટ્રેપ, બનાસકાંઠા જિલ્લા ના મહિલા તલાટી 4000 ની લાંચ લેતા પકડાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.

    એ.સી.બી.સફળ ટ્રેપ, કંડલા હેડ હવાલદાર ૯૮૫0 ની લાંચ લેતા ઝડપાયા.