બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહા સંમેલન બોટાદ ખાતે યોજાયું.

Views: 26
0 0

Read Time:3 Minute, 12 Second

રિપોર્ટર:- કનુભાઈ ખાચર

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય માં પરમાત્મા શિવ દ્વારા શીખવતા સહજ રાજ યોગ અને અધ્યાત્મિક જ્ઞાન ને પોતાના જીવન માં અપનાવી જેમણે પવિત્રતા નું વ્રત લીધું છે.અને ગ્રહસ્થ જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગૃહસ્થ ને સુગંધિત ઉપવન બનાવ્યું છે.એવા બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોનના તપસ્વી બ્રહ્મચારી ,રાજર્ષિ યુગલો નું મહાસંમેલન તા.૧૬/૩/૨૪ ના રોજ મહાદેવ ગાર્ડન ,ગઢડા રોડ બોટાદ ખાતે યોજાયેલ.

આ પ્રસંગે રાજયોગીની બ્ર.કુ.ઉષાદીદી (આંતરરાષ્ટ્રીય મોટિવેશન સ્પીકર ,બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ ) , રાજયોગીની બ્ર.કુ. સરલા દીદી (અધ્યક્ષા , કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ , બ્રહ્માકુમારીઝ ,મહેસાણા) , પ.પૂ.હૃદય સ્વામી (કષ્ટભંજન મંદિર , સારંગપુર ) ,પ.પૂ.માધવપ્રિયદાસ સ્વામી (ગુરુકુલ – બોટાદ ), રાજયોગીની બ્ર.કુ.તૃપ્તિ દીદી (ભાવનગર ) , રણજીત ભાઈ વાળા ,સી.એલ.ભીકડીયા તથા બોટાદ નગર શ્રેષ્ઠીઓ વગેરે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલા.

પરમાત્મા ની યાદ ગીત થી કાર્યક્રમ નો શુભારંભ કરેલ.ઉપસ્થિત મહાનુભાવો નું ફૂલો તથા સ્વાગત નૃત્ય દ્વારા અભિવાદન કરેલ. સમય કી પુકાર પવિત્ર બનો યોગી બનો સુંદર નાટક ગારીયાધાર સેવા કેન્દ્રો ના ભાઈ- બહેનો દ્વારા પ્રસ્તુત કરેલ.

શબ્દોથી સ્વાગત બોટાદ સેવા કેન્દ્ર ના સંચાલીકા બ્ર.કુ.નીતાબેન ને કરેલ.પ્રાસંગીક ઉદબોધન બ્ર. કુ.તૃપ્તિ બેને કરેલ.મુખ્ય વક્તા બ્ર.કુ.ડો.ઉષાદીદી એ મનનીય પ્રવચન કરી તપસ્વી યુગલો ને શુભકામનાઓ આપી બિરદાવવા માં આવેલ.આ પ્રસંગે ઉપસ્થિત યુગલો ને શ્રુંગાર ,તિલક ,બેજ,ખેસ ,હાર થી સન્માન કરેલ.

દીપ પ્રાગટય વિધિ સ્ટેજ મહાનુભાવો તથા આમંત્રિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ, આશીર્વચન તથા શુભકામનાઓ બ્ર. કુ.સરલાદીદી તથા પૂ.સંતો દ્વારા પાઠવવામાં આવેલ.મહેમાનો ને સૌગત વિધિ બાદ આભાર વિધિ બ્ર.કુ.દેવેન્દ્ર ભાઈ માઢક દ્વારા અને કાર્યક્રમ નું સુચારુ સંચાલન બ્ર.કુ.ડો.દામિની બહેન દ્વારા કરવામાં આવેલ. છેલ્લે બ્રહ્મભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બ્રહ્માકુમારીઝ ભાવનગર સબ ઝોન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહા સંમેલન બોટાદ ખાતે યોજાયું.

  • Related Posts

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.


              અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી. પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે.…


    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!