રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

Views: 268
1 0
Read Time:2 Minute, 20 Second

પુરુષ ને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે ઃ હાઈકોટ
નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે રેપની એક ફરિયાદ રદ કરતો આદેશ આપતી વખતે કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓ સામેના અપરાધમાં સૌથી જઘન્ય અપરાધ છે. પરંતુ કેટલાક લોકો અપરાધ સામેના કાયદાની જોગવાઈઓનો ઉપયોગ પુરુષ પરેશાન કરવા માટે પણ કરતા હોય છે.એક સમયે પ્રેમ સંબંધમાં જોડાયેલા, આરોપી અને ફરિયાદી વચ્ચેનો મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હતો. મહિલાએ પૂર્વ પાર્ટનરની સામે શારીરિક શોષણનો આરોપ લગાવી ફરિયાદ કરી હતી. જેને રદ કરવાની માગ સાથે આરોપી પુરુષ અપીલ લાઇકોર્ટ નાબુનું કે આ ફરિયાદ બીજુ કુઇ નહીં પરંતુ બાદમાં આવેલો વિચાર છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે મહિલા અને પુરુષ બન્ને સહમતિથી સંબંધમાં જોડાયા હતા, તેમની વચ્ચેના શારીરિક સંબંધો પણ એકબીજાની સહમતિથી બંધાયા હોવાનુ તેમની વચ્ચેની વોટ્સએપ ચેટ અને અન્ય કોમ્યુનિકેશન દ્વારા સાબિત થાય છે. હાઈકોર્ટના ન્યાયાધીશ ચંદ્રધારીસિંહે કહ્યું હતું કે કાયદાના દુરુપયોગથી એક નિર્દોષ વ્યક્તિને કેટલો પરેશાન કરવામાં આવી શકે છે તેનું આ ક્લાસિક ઉદાહરણ છે. આરોપીના વકીલે દાવો કર્યો હતો કે બન્ને વચ્ચે સહમતિથી બધુ થયું હતું, જોકે કોઈ કારણોસર લગ્ન ના થઈ શક્યા બાદમાં રેપની ફરિય કરવામાં આવી હતી. જોકે ફરિયા મહિલાના વકીલે દલીલ કરી હતી ફરિયાદ રદ કરવાની માગ ફગાવવા આવે કેમ કે મહિલા સાથે ખરેખ શારીરિક શોષણ થયું છે. હાઈકો નોંધ્યું હતું કે પુરાવા પરથી સાબિ થાય છે મહિલા સતત પુરુષના સંપર્ક રહી છે અને બન્ને એકબીજાના જીવા વિષે પણ વાતો કરતા રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

    યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ…

    જમતારા અને નુંહનું સ્થાન ભરતપુર અને ઉત્તરપ્રદેશના મથુરાએ લીધું. દેશના સાઇબર ક્રાઇમ પૈકી ૧૦જિલ્લામાં ૮૦ટકા ક્રાઇમઃ ભરતપુર નવો અડ્ડો

    એક સમયે ભારતમાં સાઇબરક્રાઇમ માટે ઝારખંડનું જમતારા અને હરિયાણાનું નુહ જાણીતું હતું. હવે તેમનું સ્થાન રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ લઈ લીધું છે. આઇઆઇટી -કાનપુર દ્વારા ઉભા થયેલા એ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.