સરકાર દર વર્ષે લાખો વૃક્ષો વાવી કરોડો રૂપિયાનું આંધણ કરે છે

Views: 153
1 0
Read Time:1 Minute, 46 Second

સરકાર દર વર્ષે લાખો વૃક્ષો વાવી કરોડો રૂપિયાનું આંધણ કરે છે, અને બીજી બાજુવ ઉછરેલા વૃક્ષો કાપવાની છુટ્ટી આપી દે છે, તો પછી વૃક્ષારોપણ કરવાની જરૂર શી?? જો ખેતરોના શેઢે ઉછરેલા લીમડો,બાવળ વિગેરે વૃક્ષો કાપવાની મંજૂરી આપે તો એનો સીધો ફાયદો શો મિલો વાળાને થવાનો છે, એક બાજુ સરકાર ખેતરોના શેઢે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે સરકાર જાહેરાત કરે અને બીજી બાજુ તાર ફેંસિંગમાં સબસીડી આપી શેઢે વાવેલ વૃક્ષોને કાપવા માટે સબસિડીની લાલચમાં ખેડૂતોને લાલચ આપે તો લાલચી ખેડૂતો બાળકોની જેમ ઉછરેલા વૃક્ષોને વેચી દે.. અને પછી એ જ ખેડૂત નાના બાળકને માટે ઘોડિયું કે કોઈ ઘરનું અવસાન પામે ત્યારે અગ્નિદાહ માટે લાકડું લાવે ત્યારે બમણા ત્રમણા પૈસા ખર્ચે છે, છતાં ખેડૂતો વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે, સરકારની મંજૂરી ના લીધે, પોલીસ, વન વિભાગ, મામલતદાર સહિતના સરકારી કર્મચારીઓ ધોળા દિવસે લીલા વૃક્ષોના લાકડાં ભરી ખુલ્લેઆમ જતા ટ્રેક્ટરોને જોઈ રહે છે,મજબૂરી તો જુવો.. ખરેખર સરકાર દ્વારા આ રીતે વૃક્ષોનું નિકંદન કાઢવા માટે મંજૂરી નહીં આપી હોય.. જરા વિચારવું જરૂરી છે, વૃક્ષ /વૃક્ષારોપણ /વનવિભાગ /ખેડૂત /સ્વરૂપજી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    અહેવાલ:- કનુભાઈ ખાચર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં…

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.