અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

Views: 389
1 1

Read Time:4 Minute, 11 Second

પ્રેસ નોટ

ગઇ તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પો.કો. શારદાબેન ભેરાભાઇ ડાભી નાઓ પોતાના ઘરે બહેરામપુરા થી એકટીવા મો.સા. લઇ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ચાંદખેડા ખાતે બંદોબસ્તમાં જવા નીકળેલ અને રીવરફ્રન્ટ ઇસ્ટ રોડ પર દધીચી બ્રીજ પસાર કરી રીવરફ્રન્ટ પાર્ક પાસે પહોચતા પાછળથી કોઇ અજાણ્યા ફોરવ્હીલર ગાડી ચાલકે પુર ઝડપે બેદકારીથી ગાડી ચલાવી ટક્કર મારી રોડ ઉપર પછાડી દઇ શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી અકસ્માત કરેલ બાદ સારવાર દરમ્યાન મહિલા પો.કો. શારદાબેન નાઓનુ મોત નિપજેલ નો બનાવ બનેલ હોય જે બનાવ અંગે બી ટ્રાફિક પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૫૨૨૪૦૪૯૪/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(બી), ૧૦૬,૩૨૪(૪), મોટર વાહન અધિનિયમ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનડીટેકટ હોય

મ્હે. પોલીસ કમિશનર સાહેબશ્રી અમદાવાદ શહેર નાઓ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-ર સાહેબશ્રી નાઓએ ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીને સત્વરે પકડી પાડવા સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબશ્રી નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાથી બંને બાજુ આશરે ૨૦ કી.મી. સુધીના આશરે ૧૫૦ થી વધુ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી તેમજ ટેકનીકલ એનાલીસીસ કરી સદર ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને ગુનામાં વપરાયેલ ફોર વ્હીલર ગાડી GJ-24-EB- 6226 સ્વીફટ ડીઝાયર સાથે પકડી હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હેતુ “બી” ટ્રાફિક પો.સ્ટે. ખાતે સોપવા તજવીજ કરવામાં આવેલ છે

> આરોપણ બહેનનું નામ : –

સુષ્ટિ સંતોષ માલુંસરે (મરાઠી) ઉ.વ.૩૭ ધંધો. ઘરકામ રહે. મ.નં. ૪૭ (મંગલ મુર્તિ) શ્રીનાથ બંગલો રામવાડી પાસે, ઇસનપૂર અમદાવાદ શહેર

> ડીટેકટ થયેલ ગુનાની વિગત :-

બી ટ્રાફિક પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૫૨૨૪૦૪૯૪/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(બી), ૧૦૬,૩૨૪(૪), મોટર વાહન અધિનિયમ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબ

> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ. કે.ડી.પટેલ

(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯

(3) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઇ બ.નં. ૫૬૩૭

(૪) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧

(૫) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫

(૬) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

(૭) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૪

(૮) અ.લો.ર રોનકકુમાર જયરામભાઇ બ.નં.૧૧૧૦૪

(૯) અ.પો.કો. દિનેશભાઇ હેમાજી બ.નં. ૧૨૫૫૭ નોકરી ચાંદખેડા પો.સ્ટે.

(૧૦) અ.પો.કો. દિનેશભાઇ વજાભાઇ બ.નં.૧૧૯૦૬ નોકરી સાબરમતી પો.સ્ટે.

(૧૧) વુ.પો.કો. ઇશરત મંજુરહુસેન બ.નં.૧૩૮૯૪ ના.પો.કમિ શ્રી ઝોન-ર કચેરી

તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦ર સ્કોડ

  • Related Posts

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં ગુરુવારે સાંજે બદલી થયેલા ન્યાયાધીશોનો વિદાય સમારંભ યોજાયો. જિલ્લા બાર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત…


    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.


              ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સકરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના ૨૦૩ સિવિલ જજ, ૨૦૦ સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે તો, ડિસ્ટ્રીકટ જજૂની કંડરમાં ૬૩ જજીસને…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.