ખેડા જિલ્લામાં શિક્ષક ભરતી કૌભાં: શિક્ષણ વિભાગ માં બોગસ પ્રમાણપત્રો આધારે 13 શિક્ષકો ની ભરતી

Views: 673
2 0
Read Time:5 Minute, 21 Second

ખેડા જિલ્લા ના શિક્ષણ વિભાગ માં બોગસ પ્રમાણપત્રો આધારે 13 શિક્ષકો ની ભરતી ખેડા જિલ્લામાં શિક્ષક ભરતી કૌભાંડ જાડી ચામડી ના અધિકારીઓ ની બલિહારી તો જુવો આશરે છેલ્લા એક દશકાથી તપાસ ના બાના તપાસ ચાલે છે. આવા 13 શિક્ષકો ને શોધી પુરાવા સહિત પ્રજા સમક્ષ ખુલ્લા પાડશે

ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ 2013 થી તમામ 13 વિકલાંગ ખોટા લાભાર્થીઓના પ્રમાણપત્રો ચકાસણી અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે તેવું રટણ કરે છે. અને જો ખોટા લાભાર્થીઓ સાબિત થશે તો તમામ ને છૂટા કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ આગળ તપાસ વધારવામાં કે તપાસ કેટલે પહોંચી તેની નોંધ લેવાનું કોઈ અધિકારી ને ગમતું નથી.

 

તેમાં શિક્ષણ વિભાગ, નિયામક શ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સંડોવાયેલું તો નથી ને..!!!? તપાસ ચાલુ છે તેવો ઊડતો જવાબ આપી છટકી જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કર્મ યુધ્ધ સાપ્તાહિક કૌભાંડ માં સંડોવાયેલા તમામ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી ને રહેશે.

ખેડા: સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા માં વર્ષ 2008 થી 2015 દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો ની ભરતી કરવામાં આવી હતી. વિકલાંગ ઉમેદવારો માટે ભરતી માં કેટલીક છૂટ છાટ આપવામાં આવતી હોય છે, ખોડ ખાંપણ ની ટકાવારી ના આધારે અનામત કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. વિકલાંગો માટે સરકાર ના નીતિ નિયમો આશીર્વાદ સમાન પુરવાર થતાં હોય છે. આ બાબત ખરેખર સાચા વિકલાંગો માટે સારી છે. પરંતુ.. !ખાટલે મોટી ખોડ એ છે કે સરકારથી ના ઉમદા હેતુ નો લાભ કેટલાક વચેટિયા મારાને વિના વિકલાંગ તેનો લાભ લઈ ને સાચા અરજદારોને અન્યાય કરે છે. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પોતાની વગ નો દૂર ઉપયોગ કરી પોતાના સ્વાર્થ માટે સરકારી રેકોર્ડ અને પ્રયાણપયો માં ચેડાં કરી નારાયણ ઉમેદવારોને નોકરી અપાવતા હોય છે. અને લાયકાત ધરાવતા સાચા અજદારો પોતાના હક શ્રી વંચિત રહી જાય છે. “ર્મ આલડ “આવા લોકો ને શોધી પ્રથા તેમજ સરકાર સમક્ષ ખુલ્લા પાડી બાચાર ના ભોરિંગ ને નાથવા કમર કસી પુરાવાઓના આધારે મેદાને પડશે તેમાં કોઈ મોટા માથાઓ કે ચમરબંધી સંડોવાયેલા હરશે તેમને પણ છોડવામાં નહિ આવે. કારણ કે વિષય ભ્રષ્ટાચાર પૂસ્તો સીમિત નથી પરંતુ સરકારી અધિકારીઓની નીતિમત્તા, પ્રામાણિકતા અને પોતાના મૂળભૂત કર્તવ્યો થી વિમુખ થવાથી સરકારી તિજોરી ઉપર લાખો રૂપિયા નો બોઝ પડતો હોય છે. અને તે નાણાં ઈમાનદારી થી ટેક્ષ ભરતા પ્રમાણિક કરદાતાઓની પણીના ની કમાઈ વેડફાય જાય ત્યારે આમ કર દાતા પોતાની વેદના ક્યાં ઠાલવે તે સૌધી મોટી પ્રશ્ન છે. ખેડા જિલ્લ માં વર્ષ 2008 થી 2015 દરમ્યાન શિક્ષણ વિભાગ દ્વારા જે શિક્ષકો ની ભરતી કરવામાં આવી હતી તેમાં ફક્ત ખેડા જિલ્લામાં 13 અજદારો એવા હતા કે જેઓ ખોડ ખાપયા નું બોગસ પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરી નો લાભ મેળવેલ છે. અને હાલ માં તેઓ નોકરી કરી રહ્યા છે. આટલા મોટા કૌભાંડ ની પાછળ ખેડા જિલ્લા ના જે તે વખત ના સરકારી હોસ્પિટલ ના ડોક્ટરો, મેડિકલ ઓફિસરો, નિમણૂક પત્ર આપનાર અધિકારીઓ ની પણ મિલીભગત હોય તેમ જણાઈ આવે છે..!!! બોબસ 13 અરજદારો ને શોધી પુરાવા સાથે પ્રા અને સરકાર સમક્ષ ખુશા પાડશે તેમજ અત્યાર સુધી સરકારશ્રી ને અંધારા માં રાખી પોતાના ગોડ કાયરોના જોરે નોઠરી કરી સહ્યા છે. કેટલાક લેખિત ખોટા પુરાવાઓના આધારે નોકરી મેળવી ચૂકેલા 13 ખોટા લાભાર્થીઓને તેમના ગોડ કાલ્પરો બચાવવા નો પ્રયાસ કરશે તો કર્મ યુધ્ધ તેઓની કરસ્તુનો ખુલ્લી પાડી પ્રજા સમજ બોગસ પ્રમાણપત્ર શ્રી નોકરી મેળવેલ 13 અરજદારો અને તેમના મળતિયા ભ્રષ્ટ અધિકારીઓને ખુશ પાડતાં અચકારો નહિ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    અહેવાલ:- કનુભાઈ ખાચર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજીત શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ લોયાધામને આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં…

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    શાકોત્સવ પ્રાગટ્ય ભૂમિ પર ઉજવાયો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસની વાહન ડ્રાઈવ. શહેર અને જિલ્લા પોલીસે ત્રણ સ્થળે વાહનોનું ચેકીંગ કર્યું.

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    હિંમતનગરના બેેરણા પાસેથી રૂ.ર૮.૦૭ લાખના વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે બે ઝડપાયા

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    ઈડર તાલુકાના સાબલવાડની સીમમાંથી 4.050 કિલો ગ્રામ ગાંજા સાથે પાંચ પકડાયા.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.