જમતારા અને નુંહનું સ્થાન ભરતપુર અને ઉત્તરપ્રદેશના મથુરાએ લીધું. દેશના સાઇબર ક્રાઇમ પૈકી ૧૦જિલ્લામાં ૮૦ટકા ક્રાઇમઃ ભરતપુર નવો અડ્ડો

Views: 86
0 0

Read Time:2 Minute, 25 Second

એક સમયે ભારતમાં સાઇબરક્રાઇમ માટે ઝારખંડનું જમતારા અને હરિયાણાનું નુહ જાણીતું હતું. હવે તેમનું સ્થાન રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ લઈ લીધું છે. આઇઆઇટી -કાનપુર દ્વારા ઉભા થયેલા એ સ્ટાર્ટઅપ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. અભ્યાસમાં એ હકીકત પણ સામે આવી છે કે દેશના કુલ સાઇબર ક્રાઇમ પૈકી માત્ર ૧૦ જિલ્લામાં ૮૦ ટકા સાઇબરક્રાઇમ થઇ રહ્યા છે. ફ્યુચર ક્રાઇમ રીસર્ચ ફાઉન્ડેશને અભ્યાસને અંતે આપેલી જાણકારી મુજબ દેશમાં થઇ રહેલા સાઇબરક્રાઇમ પૈકી ભરતપુરમાં ૧૮ ટકા, મથુરામાં ૧૨ ટકા, નૂહમાં ૧૧ ટકા, દેવઘરમાં ૧૦ ટકા, જમાત્રામાં ૯.૬ ટકા,ગુરૂગ્રામમાં ૮.૧ ટકા,અલવરમાં ૫.૧ ટકા. બોકારોમાં ૨.૪ ટકા, કર્મા ટંડમાં ૨.૪ ટકા અને ગિરદીહમાં ૨.૩ ટકા સાઇબર ક્રાઇમ થઇ રહ્યા છે. અર્થાત દેશમાં થઇ રહેલા કુલ સાઇબરક્રાઇમ પૈકી આ દશ જિલ્લામાં ૮૦ ટકા ક્રાઇમ થઇ રહ્યા છે. ક્રાઇમને અંકુશમાં લેવા આ દશ જિલ્લા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

 

  • આ કારણસર વધ્યા સાઇબર ક્રાઇમ.

ટોચના ૧૦ જિલ્લાની સમીક્ષા કરતા ધ્યાને આવ્યું છે કે મર્યાદિત સાઇબર સુરક્ષા માળખું, આર્થિક પડકારો અને ડિજિટલ લીટરસીના અભાવને કારણે આ વિસ્તારોમાં સાઇબર ક્રાઇમ ફાલ્યાકુલ્યા છે. સાઇબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે જાગૃતિ શિબીરોનું આયોજન, કાયદાનો અમલ કરનારા સંસાધનોનો વિસ્તાર તેમ જ શિક્ષણ સ્તરને ઉંચુ લાવવું જરૂરી છે. આવા સાઇબરક્રાઇમ હબ્સ ખતરો સર્જી શકે છે. સત્તાવાળા પ્રોએક્ટિવ પગલાં લે તે જરૂરી છે. એજન્સીનું કહેવું છે કે કેવાયસી, પ્લેટફોર્મ પરની વેરિફિકેશન પ્રક્રીયા પુરતા પ્રમાણમાં હાથ ના ધરાતાં અપરાધીઓને ફેક આઇડેન્ટીટી ઉભી કરીને ગુના માટે મોકળુ મેદાન મળે છે.

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જમતારા અને નુંહનું સ્થાન ભરતપુર અને ઉત્તરપ્રદેશના મથુરાએ લીધું. દેશના સાઇબર ક્રાઇમ પૈકી ૧૦જિલ્લામાં ૮૦ટકા ક્રાઇમઃ ભરતપુર નવો અડ્ડો

  • Related Posts

    પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.


              યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનમાં સૌથી વધુ ૧૮ પત્રકાર માર્યા ગયાઃ યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ના મહાનિદેશક ઓડ્રે અજુલેએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૪ પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે ખૂબ…


    રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન


              પુરુષ ને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે ઃ હાઈકોટ નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે રેપની એક ફરિયાદ રદ કરતો આદેશ આપતી વખતે કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓ સામેના…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!