ગુજરાત હાઇકોર્ટના 4 જસ્ટિસની ટ્રાન્સફર થશે

Views: 69
0 0

Read Time:2 Minute, 10 Second

રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરનાર જજનું ટ્રાન્સફર

હેમંત પ્રચ્છકે મોદી સરનેમ માનહાનિ કેસની કરી હતી સુનાવણી

અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટના 4 જસ્ટિસની ટ્રાન્સફર થઇ છે. જેમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરનાર જજનું ટ્રાન્સફર થયુ છે. તેમાં જસ્ટિસ હેમંત.એમ.પ્રચ્છકની પટના હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. હેમંત પ્રચ્છકે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરી હતી.ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજેનું ટ્રાન્સફર થયુ છે. તેમજ જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને સમીર જે. દવેનું ટ્રાન્સફર કરાયુ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની કોલજિયમ દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના જજ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ અને ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જજ આશિષ. જે. દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જજ બનાવવા માટે ભલામણ કરાઈ હતી. જેને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા ગુજરાત હાઇકોર્ટને બીજા નવા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને અન્ય ચાર જજોની બનેલી કોલેજિયમની 3 ઓગષ્ટના રોજ મળેલ મિટિંગમાં દેશની હાઇકોર્ટોમાં જજની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચાર જજને અન્ય હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરાઈ છે. તો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જજ અવનીશ જીંગાનની અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જજ માનવેન્દ્રનાથ રોયની ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સફર માટે ભલામણ કરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત હાઇકોર્ટના 4 જસ્ટિસની ટ્રાન્સફર થશે

  • Related Posts

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા અવાર નવાર લોકોપયોગી કાર્યો તથા સતકર્મોની પ્રેરણા આપતા કાર્યક્રમોનું અવાર નવાર આયોજન કરાય છે. ત્યારે અગામી તા.૮થી ૧૧ મે સુધી હિંમતનગરના મોદી…


    અમદાવાદ: રામોલ જનતાનગર તથા રામોલ પોલીસ સ્ટેશન ની સામે જે ગફુર વસ્તી આવી છે તેમાં પણ ડેમોલેશન થવું જોઈએ કેમકે ત્યાં પણ બાંગ્લાદેશી નો વસવાટ હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.


              અમદાવાદ : અત્યારે સમગ્ર ગુજરાતમાંથી બાંગ્લાદેશી અને રોહીંગયા ને નિકાળી રહ્યા છે ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળતા જેવી રીતે ચંડોળા તળાવ માં ડિમોલોશન નું કામ ચાલી રહ્યું છે તેવી જ…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.