ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ એકટ ૨૦૦૬ માં સુધારો કરવા બાબતે ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ નાઓને કોઠંબાના વતની એડવોકેટ અને સામાજિક કાર્યકર શ્રી જશવંતકુમાર એલ. બારોટ ની લેખીત રજુઆત

Views: 68
0 0

Read Time:3 Minute, 39 Second

વડોદરા: પ્રાપ્ત વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામના વતની અને હાલ વડોદરા નિવાસી વકીલશ્રી જશવંતકુમાર બારોટશ્રીએ ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ નાઓને લેખીતમાં રજુઆત કરી છે કે, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ એકટ ૨૦૦૬ મુજબ હાલ ધારાધોરણ હેઠળ વર-વધુના લગ્ન અંગેની નોંધણી કરવામાં આવે છે, જેમાં વર-વધુની સહીઓ, બે સાક્ષીઓ તથા લગ્ન વિધી કરાવનાર મહારાજની સહીઓ કરાવવામાં આવે છે, પરંતુ માતા–પિતાની રજીસ્ટ્રાર રૂબરૂ સહી ફરજીયાત રાખવામાં આવેલ નથી. આ કામે વર-વધુ ના ઉંમરના પુરાવાઓ, શાળાન એલ.સી., જન્મનો દાખલો, આધારકાર્ડ, વર-વધુના રહેઠાણના પુરાવામાં લાઈટ બિલ, લગ્નનો ફોટો, લગ્ન અંગેન સોગંદનામ, લગ્ન વિધી કરાવનાર મહારાજની સહી તથા આધાર કાર્ડની નકલ તથા બે સાક્ષીઓની સહી તથા આધારકાર્ડ, એગ્રીમેન્ટ ટીકીટ વિગેરે દસ્તાવેજો રજુ કરવામાં આવે છે, જે આધારે વર-વધુને લગ્ન નોંધણીનુ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

 

આમ, વર–વધુના લગ્ન અંગેના દસ્તાવેજો તથા બે સાક્ષીઓની સહીઓને આધારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવતા હોવાથી ગુજરાત રાજયમાં અનેક સમાજમાં કેટલીક અપહરણની ફરીયાદો આવતી હોય છે, જેમાં માતા-પિતાની જાણ બહાર કેટલાક ઈસમો દિકરીઓનુ અપહરણ કરી, તેણીની પાસે સંમતીથી લગ્ન અંગેના લખાણો કરાવી લઈ, કાયદાનો દુરઉપયોગ થતો હોય છે, જેના કારણે દિકરીઓ બળાત્કારનો ભોગ બનતી હોય છે, પરંતુ પોલીસ પણ કાયદાથી બંધાયેલી હોવાથી માતા-પિતાની લાગણીને રક્ષણ પુરૂ પાડી શકતી નથી અને અલગ અલગ જ્ઞાતિના / અલગ અલગ સમાજના અને અલગ અલગ નાત–જાતના લગ્ન નોંધણીના કિસ્સાઓથી ગુજરાતમાં અનેકોનેક પોલીસ ફરીયાદો થાય છે, ઝઘડાઓ થાય છે, જાનહાનીઓ થાય છે, પરંતુ લગ્ન રજીસ્ટર થઈ જવાને કારણે સગા માતા-પિતા પણ કોઈ પગલા લેવા હકકદાર બનતા નથી. જેનાથી નિર્દોષ માતા–પિતાએ પણ પોતાની એકની એક દિકરી અંતે ગુમાવવાનો વારો આવે છે, માતા-પિતાની જાણ બહાર માત્ર બે સાક્ષીઓની સહીથી લગ્ન નોંધણી પ્રથા ચાલતી હોવાને કારણે માતા–પિતાએ પોતાની દિકરી ગુમાવવાનો વારો આવે છે, જેથી ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ એકટ ૨૦૦૬ માં જરૂરી સુધારો કરી વર-વધુના લગ્ન નોંધણી માટે તેમના માતા-પિતાની સહીઓ ફરજીયાત કરવા ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ નાઓને એડવોકેટ અને સામાજિક કાર્યકર શ્રી જશવંતકુમાર એલ. બારોટશ્રીએ રજુઆત કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ એકટ ૨૦૦૬ માં સુધારો કરવા બાબતે ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ નાઓને કોઠંબાના વતની એડવોકેટ અને સામાજિક કાર્યકર શ્રી જશવંતકુમાર એલ. બારોટ ની લેખીત રજુઆત

  • Related Posts

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.


              અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી. પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે.…


    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!