અમદાવાદ: દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મર્ડર, અપહરણ , રાયોટીંગ, ચોરીના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા.

Views: 81
0 0

Read Time:2 Minute, 46 Second

દાણીલીમડા વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો એવી છે કે 7 જેટલા શખસોએ ચોરીની શંકાએ એક યુવકને બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, તેના પેન્ટમાં રેતી ભરીને ફટકારતા તે ત્યાં જ બેભાન થઈ ગયો છે. ત્યારબાદ તેને જેમ તેમ કરીને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરીને હત્યામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરીને .કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ ફરિયાદ અનુસાર દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટમાં મુજીબ અન્સારી રહે છે અને સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાત કરે છે. તેનો નાનો ભાઈ નદીમ માતા સાથે ફૈસલનગરમાં રહેતો હતો. 15 જૂનની વહેલી સવારે એક મહિલા સહિત સાત લોકોએ મુજીબના ઘરે તેના ભાઈએ ચોરી કરી હોવાનું કહીને નદીમને લઈ આવ્યા હતા. મુજીબે ટોળામાં રહેલી મહિલાને કહ્યું કે, જો તેના ભાઈએ ચોરી કરી હોય તો તેને પોલીસને સોંપી દો. ત્યારબાદ તમામ શખસો નદીમને રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.

બાદમાં આરોપીઓએ બપોરે નદીમની બહેને ફોન કરીને તેના ભાઈને લઈ જવાનું કહેતા તેઓ નદીમને ઘરે લઈ આવ્યા હતા. આરોપીઓએ નદીમની બહેનને ફરિયાદ કરશો તો હજી મારીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ માતા-બહેને જોયું તો નદીમને ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી પણ નીકળતું હતું.

પૂછપરછ કરતા નદીમે પરિવારને જણાવ્યું કે, રેહાનાબાનુ શેખ, શારરૂખ હસન શેખ, આમિર હસન શેખ, સમીરખાન સિપાઈ, મોહમ્મદ હમન ઉર્ફે સોનુ શેખ, અયુબ ઉર્ફે પોટલી પઠાણ અને સોહિલ ઉર્ફે ઘીએ ભેદા મળીને ચોરીનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કસાઈ જમાતની ચાલીમાં દોરડાથી બાંધીને રૂમમાં બંધ કરી દીધો અને પેન્ટમાં કપચી ભરીને પથ્થર નાખી દંડા અને પટ્ટાથી માર માર્યો હતો.

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ: દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મર્ડર, અપહરણ , રાયોટીંગ, ચોરીના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા.

  • Related Posts

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.


              અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી. પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, અવાર નવાર બિરદાવવામાં આવે છે.…


    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર આરટીઓ સર્કલ પાસે મંગળવારે સવારે વિજાપુર તરફ જતા મુસાફરોને રીક્ષામાં બેસાડી રહેલ એક રીક્ષા ચાલકને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનમાં…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    હિંમતનગર ગ્રામ્ય પોલીસની દબંગાઈ. આર.ટી.ઓ ચોકડી પાસે રીક્ષા ચાલકને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ , ચાલકની માતાએ પોલીસ પ્રત્યે રોષ ઠાલવી, પગલાં લેવા માંગ કરી.

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    દેશી બનાવટના ગે.કા. તંમચો તથા બે જીવતા કારતુસ સાથે એક ઇસમને કુલ રૂ.૧૦,૪૦૦/-ની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઓઢવ પોલીસ (સર્વેલન્સ સ્કોર્ડ )

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    હિંમતનગરના સરોલી ગામે હરોલ હનુમાનજી નો જયંતિ મહોત્સવ યોજાશે.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    વિદ્યાનગર સ્થિત ગ્રાન્ટ મેળવનાર અધ્યાપકો પોતાના વિષયક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરશે, જે સમાજને ઉપયોગી થશે. ICSSR દ્ધારા સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોના ૩૨ લાખના પ્રોજેકટ મંજૂર.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.

    સાબરકાંઠા જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ. વડાલી પોલીસ સ્ટેશનમાં 6 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો. ત્રણ બુટલેગરો પકડાયા, બાકીનાની તપાસ ચાલુ. પોલીસે ત્રણ વાહનો સહિત દારૂ મળી રૂ.૧૭.રર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
    error: Content is protected !!