Views: 56
0
0
Read Time:28 Second
અમદાવાદ બાપુનગર ભીડભંજન હનુમાજી મંદિર ખાતે આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રથયાત્રા નિમિતે ૧૦૦૦થી વધુ ભાવિભક્તોએ લાડુ ,પુરી, શાકની પ્રસાદી લીધી. અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ હોદે દારા તમામ ભકતો ને પ્રસાદી આપી ને ધન્યતા અનુભવી.જય રણછોડ જય જગન્નાથ
