અમદાવાદ: રખિયાલમાં એક જ દિવસમાં બે અલગ અલગ મકાનોના તાળા તૂટ્યા.

Views: 99
0 0

Read Time:2 Minute, 16 Second

શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.બધાની વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા રખિયાલમાં એક જ દિવસમાં તસ્કરોએ ધોળા દિવસે જ બે અલગ અલગ મકાનોના તાળા તોડી તેમાં હાથફેરો કરી લેતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી દીધા છે.હાલ તો પોલીસે બંને બનાવોમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રખિયાલ વિસ્તારમાં મોહસીન અંસારી પરિવાર સાથે રહે છે .શુક્રવારે તેઓ પરિવાર સાથે તેમના પિતાને ત્યાં ગયા હતા.જે બાદમાં બપોરના સમયે મોહસીનભાઈ ઘરે પરત આવ્યા ત્યારે તેમને ઘરના બહારના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં અને વેર વિખેર હાલતમાં પડેલો સમાન જોયો હતો.જેથી મોહસીન ભાઇએ અન્ય રૂમમાં આવેલ કબાટમાં રહેલ એક બેગને તપાસતા તેમાં મુકેલ સોનાનો

હાર,અંગૂઠી,ચેઇન સહિતની કુલ 3.90 લાખની મતા ગાયબ હતી.ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની શંકાને પગલે મોહસીનભાઇએ રખિયાલ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોધાવી હતી.બીજી તરફ રખિયાલ વિસ્તારમાં રહેતા સરફરાઝ ભાઈ કુરેશી કાલુપુર ખાતે આમલેટની લારી ધરાવી વેપાર ધંધો કરે છે.શુક્રવારે તેઓ બપોરના સમયે ધંધા પરથી ઘરે આવ્યા હતા. આ દરમિયાન સરફરાઝ ભાઈને ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો.ત્યારબાદ તેમને ઘરની અંદર રહેલ તિજોરીના લોકરની તપાસ કરતા અંદર રહેલ રોકડ, સોનાના દાગીના સહિતની કુલ 1 લાખની મત્તા ગાયબ હતી.જેથી આ અંગે સરફરાઝ ભાઈએ રખિયાલ પોલીસમથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ: રખિયાલમાં એક જ દિવસમાં બે અલગ અલગ મકાનોના તાળા તૂટ્યા.

  • Related Posts

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.


              ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…


    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.


              અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે