અમદાવાદ: વટવા પોલીસ સ્ટેશન ની હદમા વહીવટદારના રાજમાં બેરોકટોક ચાલતી દારૂની હેરાફેરી , SMC એ સપાટો બોલાવ્યો હતો અને 17 લાખનો દારૂ ઝડપ્યો હતો

Views: 84
0 0

Read Time:1 Minute, 49 Second

રાજસ્થાનથી આવેલો દારૂ ભરેલો ટ્રક વટવા પાસે પકડાઇ હતી.એસિડ ભરવાના ટેન્કરમાં અલગ અલગ બ્રાન્ડની દારૂ અને બિયર મળી આવી. SMC ની ટીમે અંદાજે ટેન્કરની અંદરથી 17 લાખનો દારૂ કબજે કર્યો છે જ્યારે આ સમગ્ર રેડ દરમિયાન કુલ 27 લાખથી વધુનું મુદ્દામાલ પણ પોલીસે કબજે હતો.

વટવા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદારના ‘ રાજ ‘ માં ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ બની હોવાની ચર્ચાઓ તેજ બની છે.વટવા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને ખુલ્લો દોર આપવામાં પાવરધા પોલીસ કર્મીને અગાઉ કે કંપનીમાં મૂકી દેવામાં આવ્યા હતા, તેમછતાં ફરીથી પોતાની માયાજાળ વિસ્તારી હોવાની ચર્ચાઓ ઉઠી છે. વટવા જીઆઇડીસી વિસ્તારમાં પણ કહેવતો વહીવટદાર પીઆઈ ને પણ ગાંઠતો નથી અને મરજી મુજબ કામગીરી કરતો હોવાની બૂમો ઉઠી રહી છે.ત્યારે આવા બની બેઠેલા વહીવટદારો સામે કડક કાર્યવાહી જરૂરી છે.

પૂર્વ પોલીસ કમિશનર કેટલાય પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે કે કંપનીમાં મૂકી દીધા હતા જેમાંથી વટવા વિસ્તારના ગેર કાનૂની ધંધાને મદદ કરનાર એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે જે આજે પણ આ વિસ્તારમાં એક્ટિવ છે જેના વિશે અગાઉ પણ અનેક વિવાદો થયેલા છે હવે ફરીથી આ સમગ્ર પ્રકરણમાં તેની ઇન્કવાયરી થાય તેવી અટકળો શરૂ થઈ છે.

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ: વટવા પોલીસ સ્ટેશન ની હદમા વહીવટદારના રાજમાં બેરોકટોક ચાલતી દારૂની હેરાફેરી , SMC એ સપાટો બોલાવ્યો હતો અને 17 લાખનો દારૂ ઝડપ્યો હતો

  • Related Posts

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.


              ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…


    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.


              અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે