અમદાવાદ: રથયાત્રા પહેલા સરસપુરમા હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.

Views: 67
0 0

Read Time:1 Minute, 39 Second

રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે તે સમયે પોલીસ દ્વારા વધુ લોકોને પોતાની સાથે જોડી શકાય અને હિન્દુ મુસ્લિમ એકતાનો મેસેજ પહોંચી શકે તે માટે પાંચમી તારીખથી અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં નુક્કડ નાટકનું આયોજન થશે. જેમાં ભાઈચારાને લઈને નાટક ભજવવામાં આવશે. આ નાટકનો દેશ અલગ અલગ ધર્મના લોકો એકબીજાથી નજીક આવે તે માટેનો છે.

એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદ ડીસીપી ઝોન_૩ની દેખરેખ હેઠળ થવા જય રહ્યું છે.

અમદાવાદ ના સરસપુર વિસ્તારમાં એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે, જેની અંદર રથયાત્રા રોડ પર આવતા તમામ વિસ્તારની ટીમોને ભેગા કરીને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદઘાટન પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત શ્રી, મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને આગેવાનો સાથે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

એટલું જ નહીં અત્યાર સુધી રક્તદાન શિબિર, મહોલ્લા મિટિંગ, મહિલાઓને પોતાની સાથે જોડવા માટેની મહિલા અધિકારીઓની વ્યવસ્થા તમામ બાબતોને અમદાવાદ પોલીસ દ્વારા આવરી લેવામાં આવી છે

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ: રથયાત્રા પહેલા સરસપુરમા હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.

  • Related Posts

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.


              રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત ખાતેના કોર્ટ કેમ્પસમાં ગુરુવારે સાંજે બદલી થયેલા ન્યાયાધીશોનો વિદાય સમારંભ યોજાયો. જિલ્લા બાર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત…


    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.


              ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડીશરીમાં ટ્રાન્સકરના રૂટીન ઘટનાક્રમના ભાગરૂપે રાજયના ૨૦૩ સિવિલ જજ, ૨૦૦ સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે તો, ડિસ્ટ્રીકટ જજૂની કંડરમાં ૬૩ જજીસને…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    હિંમતનગર કોર્ટમાં વિદાય સમારંભ:છ ન્યાયાધીશોને નાળિયેર અને બુકે આપી સન્માન સાથે વિદાય અપાઈ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    ગુજરાત માં હાઈકોર્ટ દ્વારા રાજયના ૪૬૬ જેટલા ન્યાયાધીશોની બદલીના હુકમો. ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ૬૩ જજીસનો પણ સમાવેશ.

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    બાબરાની સરકારી કોલેજમાં MA અને M.Com ના નવા કેન્દ્રો ફાળવાયા, વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    ભારત ની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ – ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે ઓપરેશન સિંદૂર પર સત્તાવાર પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કર્યું.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉજવાશે. મોદી ગ્રાઉન્ડમાં તા.૮ થી ૧૧ મે સુધી વક્તા સુખી જીવનની ચાવી બતાવશે.