અમદાવાદ: ઓઢવ પોલીસ સ્ટેશન પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઓઢવ પોલીસ.

Views: 66
0 0

Read Time:3 Minute, 41 Second

અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર સાહેબ તથા તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ સેકટર : ર તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ ઝોન : ૫ તથા મદદનીશ પોલીસ કમિશ્ર્વર આઈ ડીવીઝન સાહેબ VI નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર જે. એસ. કંડોરીથા ઓઢવ પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સબ ઈન્સપેકટર એ. ડી. ભ તથા સાર્વેલન્સ સ્કોર્ડના માણસોને ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસરની ગુનાહીત પ્રવૃતી અટકાવવા અને ગુનાઓ શોધી કાઢવ સુચના આપેલ અને સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. અને સ્ટાફના માણસો તા: ૦૧/૦૬/૨૦૨૩ ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાંનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા અને કલાક : ૧૮/૩૦ વાગે ઓઢવ એસ. પી. રીંગરોડ સહજાનંદ બીઝનેસ પાર્ક પાસે આવેલ સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સચોટ બાતમી હકીકત મેળવી અને બાતમી હકીક્રમાં જણાવેલ જગ્યા ઓઢવ એસ. પી. રીંગરોડ સહજાનંદ બીઝનેસ પાર્ક ત્રણ રસ્તા પાસેથી એક ઈસમ મારૂતી સુઝુકી ફ્રન્ટી મોટરમા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થયેલ અને તે પ્રોહીબીશનના ગણનાપાત્ર જથ્થા સાથે પકડી લઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે તા : ૦૧/૦૬/૨૦૨૩

ગુ.ર.નં.: ઓઢવ પોલીસ સ્ટેશન ગુ. ર. નં. પાર્ટ સી – ૧૧૧૯૧૦૩૭૨૩૭૨૩૪૭૦/૨૩ પ્રોહીબીશન એકટ કલમ : ૬૫ (એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ

પકડાયેલ આરોપીનું નામ સરનામું : નીતીન ઉર્ફે ચર્ચો સાઓ અમૃતભાઈ જગજીવનદાસ જી .વ. ૩૯ રહેવાસી : મ.

નં. ૨૫ મહાકાળી સોસાયટી જોગણી માતાના મંદીરની બાજુમા પાલ ગામ રામોલ અમદાવાદ શહેર

વોન્ટેડ આરોપી : આશિષ કાંતીભાઈ પરમાર, રહેવાસી : રાધાબેનના ભાડાના મકાનમા મોક્ષા રો-હાઉસ ખોડીયાર માતાના મંદીરની પાસે વસ્ત્રાલ ગામ રામોલ અમદાવાદ શહેર

મુદ્દામાલ : (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી. લી. ની બોટલ નંગ : ૯૬ કી. રૂ. ૪૮,૦૦૦ (૨) ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મી. લી. ની બોટલ નંગ : ૧૯૧ કી. રૂ. ૧૯૧૦૦ (3) GJ. 01. HK 7886 નંબરની ફેટી મોટરકાર કી. રૂ. ૫,૦૦,૦૦૦ (૪) મો, ફોન નંગ : ૧ કી. રૂ. ૫૦૦ કુલ મુદ્દામાલની કી. રૂ. ૧,૧૭,૬૦૦

બાતમી હકીકત મેળવનાર : (૧) હેડ કોન્સ. વિવેકકુમાર ભીખુભાઈ બ. નં. ૩૭૦૯ (૨) પો, કૉ. હરપાલસિંહ રઘુવીરસિંહ ૫. નં. ૧૧૭૦૦

કામગીરી કરનાર ઃ (૧) પો. સબ ઈન્સ. એ. ડી. ભટ્ટ (ર) પો, કો. વિવેકકુમાર નટવરલાલ બહુ નં. ૩૪૬૯ (૩) પી. કો. અગરસિંદોલુભા બ. નં. ૧૧૮૨૧ (૪) પો.કો. દિગ્વીજયસિંહ જગદિશસિંહ બ.નં.૧૧૭૪૫

Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ: ઓઢવ પોલીસ સ્ટેશન પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઓઢવ પોલીસ.

  • Related Posts

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.


              ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…


    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.


              અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે