એક્સ ડીવાય.એસ.પી. તરુણ બારોટ સાહેબએ આજરોજ શ્રી સત્સંગી સાકેત ધામ રામ આશ્રમ વડસ્મા ખાતે દ્વારિકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનન્દ સરસ્વતીજી મહારાજની પધરામણી, પાદુકાપૂજન, ધર્મસભા તેમજ મહારાજશ્રીના હસ્તે શ્રી શ્રી વન ભૂમિશુભકૃતં અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શંકરાચાર્ય સ્વામી શ્રીના આશીર્વાદ લીધા.
Views: 95

Read Time:37 Second