અમદાવાદ: સમાજ માટે લાલબતી સમાન કિસ્સો, ઓ બાપ રે…યુવતીના ૨૦ બોયફ્રેન્ડ.. વોટસએપમાં ચેટ જોઈને પિતાની આંખે અંધારા આવી ગયા.

Views: 73
0 0

Read Time:2 Minute, 33 Second
  • સોશિયલ મીડિયાના જમાનામાં તમારી દીકરી ક્યાં ફરે છે અને કોની સાથે ફરે છે તે જોજો… 
  • સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ૨૦ વર્ષીય યુવતીને રોજ અલગ અલગ યુવકો ઘરે મૂકવા માટે આવતા હતા : એક યુવકે તો લગ્ન કરવાની ધમકી આપી હતી.
  • સોશિયલ મીડિયાના જમાનાએ યુવા પેઢીને જાણે કે નજર કેદ કરી હોય તેવા કિસ્સા રોજબરોજ સામે આવી રહ્યા છે. તમારી દીકરીને મોબાઈલ આપો છો પણ એ મોબાઈલનો પછી સદ ઉપયોગ થાય છે કે દુરપયોગ થાય છે તેની તમે ક્યારેય તપાસ કરી છે ખરી. આ સવાલ એટલા માટે છે કે, માત્ર ૨૦ વર્ષીય યુવતીનો એક કિસ્સો સામે આવ્યો છે અને તેનો મોબાઈલ ચેક કરતાં પિતાને વોટસએપમાં એક નહી બે નહી પણ ૨૦ યુવકોની ચેટ મળી આવી હતી. મતલબ કે આ યુવતીને ૨૦ બોયફ્રેન્ડ હતા અને રોજે રોજ રાત્રે અલગ અલગ યુવકો મૂકવા આવતા હતા. ૨૦ યુવકો સાથેની ચેટ જોઇને પિતાને આંખે અંધારા આવી ગયા હતા અને આખરે અભયમનો સહારો લીધો હતો અને યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું.
  • મોબાઇલનું વળગણ એટલી હદે ઘાતક થઈ ચૂક્યું છે કે તેમાં યુવા પેઢી શું કરી રહી છે તેનો પણ ખ્યાલ રહેતો નથી. આવો જ એક ચોંકાવનારી કિસ્સો અમદાવાદના નારોલમાંથી સામે આવ્યો છે. જેમાં માત્ર ૨૦ વર્ષીય યુવતી કે જે રોજ રાત્રે ઘરે મોડી આવતી હતી અને રોજ અલગ અલગ યુવકો મૂકવા માટે આવતા હતા. એક દિવસ પિતાએ કહ્યું તો, દીકરીએ આપઘાત કરવાની ધમકી આપી હતી. જેથી પિતા પણ ચિંતામાં આવી ગયા હતા. દરમિયાન એક ક્વિસ દીકરીનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં વોટસએપમાં જુદા જુદા ૨૦ યુવકો સાથેની ચેટ જોવા મળી હતી જેમાં બિભત્સ મેસેજ પણ હતા. આ જોઇને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આખરે અભયમની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને બાદમાં યુવતીએ પણ માતા-પિતાની માફી માગી હતી અને હવે ફરી આવું નહીં કરું તેવી ખાતરી આપી હતી.
Avatar
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ: સમાજ માટે લાલબતી સમાન કિસ્સો, ઓ બાપ રે…યુવતીના ૨૦ બોયફ્રેન્ડ.. વોટસએપમાં ચેટ જોઈને પિતાની આંખે અંધારા આવી ગયા.

  • Related Posts

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.


              ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી, ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ… તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર…


    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.


              જાણીતા કથાકાર શ્રી કાલીબાપુ બારોટ જી સાથે થયેલ વાર્તાલાપ માં બાપુશ્રી ચે પોતાની શ્રેષ્ઠ બારોટ જ્ઞાતિ વિષે કરેલી અમુલ્ય વાતો પૂજ્ય કાલીબાપુ યે જણાવ્યું કે આ ચૌદલોક પૃથ્વી ઉપરના ૭.લોક…


    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે

    આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે