Latest Story
ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈઆખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશેશિલોંગ ગયેલ કપલ છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતુ, જેમાંથી પતિ રાજાનો મૃતદેહ પોલિસને 11 દિવસ બાદ મળ્યો.સુપ્રીમ કોર્ટે કહ્યું ગમે તેવા મોટા અધિકારી હોય, કોર્ટના આદેશનું પાલન કરવા બંધાયેલા છે, હાઇકોર્ટની ના છતાં પરાણે ઝૂંપડા હટાવ્યા ડે. કલેક્ટરનું પદ ગયું, ૨ માસની કેદ.હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત કાર્યશાળા યોજાઇ.હિંમતનગરના મહેતાપુરા જકાતનાકા પાસેથી ઘરફોડીયો પકડાયો. પોલીસે રૂ.52 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો.

Today Update

ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.


          ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી, ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ… તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર…


કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.


          જાણીતા કથાકાર શ્રી કાલીબાપુ બારોટ જી સાથે થયેલ વાર્તાલાપ માં બાપુશ્રી ચે પોતાની શ્રેષ્ઠ બારોટ જ્ઞાતિ વિષે કરેલી અમુલ્ય વાતો પૂજ્ય કાલીબાપુ યે જણાવ્યું કે આ ચૌદલોક પૃથ્વી ઉપરના ૭.લોક…


ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.


          ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં…


જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.


          અમદાવાદ, ૭ જૂન, ૨૦૨૫ રિપોર્ટ-મિહિર શિકારી,અમદાવાદ, ગુજરાત વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન…


સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ


          સીજેઆઈ બીઆર ગવઈ એ જજો દ્વારા નિવૃત્તિ પછી તરત જ સરકારી પદો લેવા અથવા ચૂંટણી લડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આવી પ્રવૃત્તિઓ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતામાં…


આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે


          ગેરકાયદે દબાણ-બાંધકામ-તમામ લાઈસન્સ- મંજૂરીઓની વિગતો પણ મેસેજથી અપાશે રાજ્ય સરકારે આરટીઆઈ તંત્ર-ગુજરાત માહિતી આયોગની ભલામણો ધ્યાને લઈને તમામ સરકારી વિભાગોને આરટીઆઈ અરજીઓના સંદર્ભમાં જરૂરી સૂચનાઓ આપી છે, જે પૈકી હવેથી…


શિલોંગ ગયેલ કપલ છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતુ, જેમાંથી પતિ રાજાનો મૃતદેહ પોલિસને 11 દિવસ બાદ મળ્યો.


          પોલીસ આ કેસની લૂંટ અને તાત્કાલિક વિવાદના એંગલથી તપાસ કરી રહી છે. ખીણની ઉપર એક પાર્કિંગ લોટ છે. એવી શંકા છે કે રાજાનો ત્યાં ઝઘડો થયો હતો અને તેને મારીને…


સુપ્રીમ કોર્ટે કહ્યું ગમે તેવા મોટા અધિકારી હોય, કોર્ટના આદેશનું પાલન કરવા બંધાયેલા છે, હાઇકોર્ટની ના છતાં પરાણે ઝૂંપડા હટાવ્યા ડે. કલેક્ટરનું પદ ગયું, ૨ માસની કેદ.


          ડિમોલિશનના કેસમાં સુપ્રીમ કોર્ટે અધિકારીઓ માટે બોધપાઠ સમાન ચુકાદો આપ્યો હતો. આંધ્ર પ્રદેશના એક અધિકારીએ હાઇકોર્ટે ના પાડી હોવા છતા બળજબરીથી ગરીબોના અનેક ઝૂંપડા હટાવી નાખ્યા હતા અને તેમને રોડ…


હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત કાર્યશાળા યોજાઇ.


          મુખ્ય વક્તા પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના કન્વીનર યજ્ઞેશભાઈ દવે એ વિકસિત ભારતનો અમૃતકાળ, સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ વિશે વિસ્તૃત માહિતી. આપી. દેશના સફળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની…


હિંમતનગરના મહેતાપુરા જકાતનાકા પાસેથી ઘરફોડીયો પકડાયો. પોલીસે રૂ.52 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો.


          રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગર બી ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાંથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ એક મેડીકલ શોપમાંથી રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ બી ડિવીઝન પોલીસે…


You Missed

ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ.
કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ , અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે? પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા.
ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઇ-મેલ મળતા ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું, રિસેસ બાદ કોર્ટ બંધ.
જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી, રિટાયરમેન્ટ પછી તરત જ કોઈ પદ લેવાથી વિશ્વાસ ઘટે છે: સીજેઆઈ બી આર ગવઈ
આખરે સરકારે RTI કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપી. હવે દરેક સરકારી વિભાગ RTI અરજદારને 5 પાનાં સુધીની માહિતી વિનામૂલ્યે આપશે